વાસ્તુ શાસ્ત્ર અને અંકોના ખાસ સંબંધ ગણાય છે. વાસ્તુની દરેક દિશાના સંબંધ કોઈના કોઈ ગ્રહ સાથે હોય છે. . જો અંકોને ધ્યાનમાં રાખતા એમની સાથે સંબંધિત દિશામા 1-1 વસ્તુ મુકવામાં આવે તો એનાથી ઘણા લાભ થાય છે.
એ માટે તમારે તમારી જન્મ તારીખનો સિંગલ ડિજીટ નંબરમાં કાઢવો પડશે.
એટ્લે કે તમારી જન્મ તારીખ 12 છે તો તમારા અંક લકી નંબર થશે = 3
જો તમારી જન્મ તારીખ છે 29 તો અંક થશે 2+9 = 11 આ બે અંકોના ફરી સરવાળા કરો 1 + 1 =2
જે લોકોનો જન્મ અંક 1 છે તેમણે પૂર્વ દિશામાં વાંસળી રાખવી જોઈએ.
જે લોકોના જન્મ અંક 2 હોય છે તેમણે ઘરની આ દિશામાં સફેદ
રંગના શો-પીસ રાખવા જોઈએ.
જે લોકોના જન્મ અંક 3 હોય , તેમણે ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રૂદ્રાક્ષ
રાખવા જોઈએ.
જે લોકોના જન્મ અંક 4 હોય , તેમણે ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં
અરીસો લગાવવો જોઈએ.