આંખોના ફોકસિંગ મસલ્સ ડેમેજ થવાને કારણે આંખોની રોશની ઓછી થઈ જાય છે. જેના કારણે આંખોમાં નંબર આવે છે. આંખોમાં રહેલાં ફોકસિંગ મસલ્સ ડેમેજ થવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. જો સમય રહેતાં તેને ઓળખી લેવામાં આવે તો આંખોમાં ચશ્મા લાગવાથી બચી શકાય છે. જેથી આજે અમે તમને ચશ્મા આવવાના 5 કારણો અને તેનાથી બચવા માટેના 9 ઉપાય જણાવીશું.
જાણો આંખના નંબર આવવાના કારણો અને આંખને બચાવવાના ઉપાયો
જાણો આંખના નંબર આવવાના કારણો અને આંખને બચાવવાના ઉપાયો
Tags
Gujarati News