નવી દિલ્હીઃકોઈપણ દેશમાં જતા પહેલા આપણને તે દેશની વીઝાની જરૂર પડે છે. ભારતમાં મોટાભાગના લોકોની વીઝા અરજી નકારવામાં આવતી હોય છે અને વીઝા મળી પણ જાય તો ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે, ભારતના લોકો વીઝા અરજી કરતા સમયે હંમેશા ઘણી સામાન્ય ભૂલો કરતા હોય છે. તેના કારણે તેને વીઝા લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અથવા દલાલોની પાસે જવા માટે મજબૂર થવું પડે છે. આવો જાણીએ આવી જ 10 ભૂલ વિશે...
ભૂલ નંબર- 1
પ્રવાસની તારીખ અને ટિકિટની તારીખ વચ્ચે મેળ ન થવો
વીઝા ફોર્મમાં હંમેશા પ્રવાસની એ જ તારીખ લખો જે ટિકિટ પર હોય. માની લ્યો કે તમારી ફ્લાઈ રાત્રે 12 કલાક બાદની છે. તેના કારણે ટિકિટ પર પ્રવાસની તારીખ એક દિવસ વધી જશે, જો આ આ વાતનું ધ્યાન રાખવામાં ન આવે અને ફોર્મમાં એક દિવસ પહેલાની તારીખ લખવામાં આવે તો તમારી અરજી રિજેક્ટ થઈ જશે.
એક અન્ય ભૂલ વિશે...
Tags
Gujarati News