દૂધ, સરસવનું તેલ હોય કે રસોડાના મસાલાં ભેળસેળિયાઓની નજરથી બચી શક્યા નથી. જોકે, કેટલીક ટિપ્સ અપનાવીને તમે ઘરમાં જ ચેક કરી શકો છો કે ક્યા સામાનમાં કેટલી મિલાવટ છે? તમારી સાવધાનીથી ન માત્ર ફેમિલીની હેલ્થ સચવાશે પરંતુ ખિસ્સા પર પડનારાં દવાના બિલથી પણ બચી શકાશે. કઈ ચીજમાં શું ભેળસેળ છે તે કેવી રીતે તપાસશો તે અંગે જાણીએ.
વધુ જાણો