ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જે ઘરોમાં દરરોજ પૂજા કરવામાં આવે છે, ત્યાં દેવી લક્ષ્મી સહિત બધા દેવી-દેવતાઓની કૃપા થતી રહે છે. શાસ્ત્રો પ્રમાણે પૂજા કરતી વખતે થોડી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો શુભ ફળ ઝડપથી પ્રાપ્ત થાય છે.
આજે અમે એવી 20 બાબતો જણાવી રહ્યા છીએ જેનું ધ્યાન દરેક પૂજા વખતે રાખવું જોઈએ. યોગ્ય રીતે કરવામાં આવેલી પૂજાથી જ ભગવાન ઝડપથી પ્રસન્ન થઈ ભક્તની દરેક કામના પૂરી કરે છે. ઘરમાં ખુશીઓનું આગમન થતાં પરિવાર પણ સુખી રહે છે. સુખ-સમૃદ્ઘિ વધવાને લીધે બધા દેવતાઓ તે ઘરમાં નિવાસ કરે છે. એવા પરિવારમાં કોઈ દુઃખ આવતા નથી અને જ્યાં બધા દેવતાઓ વાસ કરતા હોય ત્યાં લક્ષ્મી આપમેળે જ ખેંચાઈ આવે છે અને તે ઘરમાં નિવાસ કરવા લાગે છે.
વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
આજે અમે એવી 20 બાબતો જણાવી રહ્યા છીએ જેનું ધ્યાન દરેક પૂજા વખતે રાખવું જોઈએ. યોગ્ય રીતે કરવામાં આવેલી પૂજાથી જ ભગવાન ઝડપથી પ્રસન્ન થઈ ભક્તની દરેક કામના પૂરી કરે છે. ઘરમાં ખુશીઓનું આગમન થતાં પરિવાર પણ સુખી રહે છે. સુખ-સમૃદ્ઘિ વધવાને લીધે બધા દેવતાઓ તે ઘરમાં નિવાસ કરે છે. એવા પરિવારમાં કોઈ દુઃખ આવતા નથી અને જ્યાં બધા દેવતાઓ વાસ કરતા હોય ત્યાં લક્ષ્મી આપમેળે જ ખેંચાઈ આવે છે અને તે ઘરમાં નિવાસ કરવા લાગે છે.
વધુ જાણવા માટે અહીં ક્લિક કરો