1 જુલાઈથી રેલવે બદલશે આ નિયમ, હવે ઓનલાઈન વેઈટિંગ ટિકિટ નહીં મળે
નવી દિલ્હીઃ રેલવેના રિઝર્વેશન પ્રોસેસમાં 1 જુલાઇથી નવા નિયમ લાગૂ થવા જઇ રહ્યા છે. કેટલીક સુવિધાઓ વધારવામાં આવી રહી છે. તો બદલેલા નિયમો હેઠળ ઓનલાઇન બુકિંગ પર વેઇટિંગ ટિકિટ નહીં મળે. સાથે જ શતાબ્દી, રાજધાની જેવી બીજી ટ્રેનોમાં કોચની સંખ્યા વધારાશે. તત્કાળ ટિકિટ રિઝર્વેશન કેન્સલ કરાવવા પર હવે અડધુ રિફંડ મળશે. રીજનલ લેન્ગવેજમાં પણ ટિકિટ મળશે....બીજું શું બદલાશે રેલવેમાં બદલાશે રેલવેમાં આવો જોઇએ
- રેલવે અગાઉથી જ જાહેરાત કરી ચુકી છે કે 1 જુલાઇથી રાજધાની, શતાબ્દી, દુરંતો અને મેલ એક્સપ્રેસ ટ્રેનોની જેમ સુવિધા ટ્રેનો ચાલશે. - આ ટ્રેનો દેશની મહત્વ અને અને બિઝી રૂટો પર પ્રીમિયમ ટ્રેનોની જગ્યાએ ચલાવાશે. - ટ્રેનોમાં પેસેન્જર માટે વેકઅપ કોલ ડેસ્ટિનેશન સુવિધા શરૂ કરવામાં આવશે.
વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
નવી દિલ્હીઃ રેલવેના રિઝર્વેશન પ્રોસેસમાં 1 જુલાઇથી નવા નિયમ લાગૂ થવા જઇ રહ્યા છે. કેટલીક સુવિધાઓ વધારવામાં આવી રહી છે. તો બદલેલા નિયમો હેઠળ ઓનલાઇન બુકિંગ પર વેઇટિંગ ટિકિટ નહીં મળે. સાથે જ શતાબ્દી, રાજધાની જેવી બીજી ટ્રેનોમાં કોચની સંખ્યા વધારાશે. તત્કાળ ટિકિટ રિઝર્વેશન કેન્સલ કરાવવા પર હવે અડધુ રિફંડ મળશે. રીજનલ લેન્ગવેજમાં પણ ટિકિટ મળશે....બીજું શું બદલાશે રેલવેમાં બદલાશે રેલવેમાં આવો જોઇએ
- રેલવે અગાઉથી જ જાહેરાત કરી ચુકી છે કે 1 જુલાઇથી રાજધાની, શતાબ્દી, દુરંતો અને મેલ એક્સપ્રેસ ટ્રેનોની જેમ સુવિધા ટ્રેનો ચાલશે. - આ ટ્રેનો દેશની મહત્વ અને અને બિઝી રૂટો પર પ્રીમિયમ ટ્રેનોની જગ્યાએ ચલાવાશે. - ટ્રેનોમાં પેસેન્જર માટે વેકઅપ કોલ ડેસ્ટિનેશન સુવિધા શરૂ કરવામાં આવશે.
વધુ જાણવા માટે અહીં ક્લિક કરો